સુરત શહેર ના કાયૅકરોએ ભરૂચ ની પુર પરિસ્થિતી જ્યાં સર્જાઈ હતી ત્યા જઇ અનાજ કીટનું વિતરણ
સુરત, આજે 01/09/2020 ભરૂચના નીચાણ વાળા ભાગોમાં નમૅદા ડેમ માથી છોડાયેલા પાણી થી આવેલા પુર માં મુશ્કેલી અને ભારે નુકસાન થયુ, ઘરોમા મુકાયેલા અનાજ અને ખાધ સામગ્રી વગેરે પલળી જવા પામી હતી. જે કારણે ખાવા પીવા માટે તકલીફ પડી રહી હતી , સુરત ના અગ્રણીય સમાજ સેવકો મુન્ના ભાઇ ભાટા – સર્વ સમાજ સેના (ગુજરાત રાજ્ય), ઝુલ્ફીકાર શેખ યુવા જનક્રાંતિ પાર્ટીના વડા , ઇકબાલ બાપુ ગુજરાત રાજ્યના પ્રમુખ , શાહીલ લાકડાવાલા , અખ્તર ભાઇ ચકકીવાલા માગરોલ , અજહર ભાઇ શેખ , સાહિલ ભાઇ મન્સૂરી , જફર ભાઈ શેખ કાયૅકરતાઓ એ … Continue reading સુરત શહેર ના કાયૅકરોએ ભરૂચ ની પુર પરિસ્થિતી જ્યાં સર્જાઈ હતી ત્યા જઇ અનાજ કીટનું વિતરણ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed